News of Tuesday, 23rd February 2021
ઉનાઃ આરએસએસના કાર્યકરો ઉપર હુમલાને વખોડયો
ઉનાઃ કોડીનાર તાલુકાના છાછર ગામે આર.એસ.એસ.ના કાર્યકરો ઉપર કરેલ હુમલાને સમસ્ત હિન્દુ સમાજ ઉના તાલુકાએ વખોડી કાઢી કલેકટરશ્રીને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે કડક સાથે કામ લેવા માંગણી કરી છે તે તસ્વીર
(12:00 pm IST)