News of Friday, 23rd July 2021
ઉપલેટા પત્રકાર સંઘના ઉપપ્રમુખ જગદીશભાઇ રાઠોડને આંગણે ઠાકોરજીનો પાટોત્સવ
ઉપલેટા : પત્રકાર સંઘના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્રની ખ્યાતનામ બાલકૃષ્ણ કિર્તન મંડળીના કિર્તનકાર જગદીશભાઇ રાઠોડના ઠાકોરજીનો પાટોત્સવ નિમિતે રાજભોગમાં અન્નકુટ દર્શન તથા કિર્તન કરવામાં આવેલ. આ પ્રસંગ સગાસબંધી મિત્રો તથા આડોશી પાડોશીઓ દર્શન અને કિર્તનનો લાભ લીધેલ હતો.
(11:36 am IST)