News of Friday, 23rd July 2021
ભાવનગરમાં કોરોનાના કેસે વિરામ લીધો : આજે માત્ર એક જ કેસ નોંધાયો તો ગ્રામ્યમાં કેસ : ચાર દર્દી ડીસ્ચાર્જ
ભાવનગર : ભાવનગરમાં આજે કોરોના નો 1 પોઝિટિવ કેસ નોંધાયા આજે 4 ડિસ્ચાર્જ થયા છે. આજે શહેર માં 1 કેસ તથા ગ્રામ્યમાં 0 કેસ નોંધાયો છે.
અત્યાર સુધીમાં કુલ કેસ:21425, કુલ મૃત્યુઆંક:297, કુલ ડિસ્ચાર્જ: 21125 થયા છે.
જયારે હવે સારવારમાં રહેલ દર્દીઓની સંખ્યા ત્રણ છે.
(9:44 pm IST)