સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

જૂનાગઢ ખાતે કેન્‍દ્રીય મંત્રીᅠᅠમનસુખભાઈ માંડવિયાએ સાયકલ ચલાવીને સરકારી ગાડી ઓના બેફામ ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવા સંદેશ આપ્‍યો

જુનાગઢ : જૂનાગઢ ખાતે કેન્‍દ્રીય મંત્રીᅠᅠમનસુખભાઈ માંડવિયાᅠ દ્વારા સાયકલ ચલાવીને પદાધિકારીઓ અને અધિકારીઓને સરકારી ગાડીઓના બેફામ ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવા સાથો સાથેᅠ પ્રજાએ પરસેવાની કમાણીથી ભરેલા વેરાના નાણાંનો ધુમાડો અટકાવવા નો સંદેશો આપ્‍યો હતો. (તસવીર - અહેવાલ : વિનુ જોશી જુનાગઢ)

(10:27 am IST)