સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

ગોપાષ્ટમી નિમિત્તે ટંકારા હવેલી દ્વારા ગાયોને લાડુ

ટંકારા : ગોપાષ્ટમી નિમિત્ત્।ે ટંકારા હવેલી દ્વારા ગાયોને લાડુ ખવડાવા માં આવ્યા ગોપાષ્ટમી નિમિત્ત્।ે ટંકારાના હવેલી કીર્તનયા દ્વારા પાંજરા પોલ તથા ગામની અલગ અલગ ગાયોને લાડુ ખવડાવા માં આવ્યા હતા. દર વર્ષની જેમ આ કાર્યક્રમમાં રાખેલ  જેમાં અરવિંદભાઈ સોની ,વિનુભાઈ દરજી ,હર્ષદ ભાઈકંસારા ,લલીતભાઈ આશર, નટુભાઈ દરજી, રવિભાઈ સોની પકાભાઈ ખત્રી, ગોવિંદભાઈ આશર, હિરેન સોની હાજર રહ્યા હતા.

(12:46 pm IST)