News of Tuesday, 23rd November 2021
જામનગર શહેરમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 5.64.160 સેમ્પલ લેવાયા છે
(8:07 pm IST)