સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 7 કેસ, માણાવદરમાં 3 કેસ,અને કેશોદમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 11 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ, માણાવદરમાં 3 કેસ,અને કેશોદમાં 1 કેસ નોંધાયો છે

(9:58 pm IST)