સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,66,374 સેમ્પલ લેવાયા

(10:07 pm IST)