News of Thursday, 24th June 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો : એક દર્દીનો કોરોનાએ ભોગ લીધો : નવા 5 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 60 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 2 કેસ ,કેશોદ,માણાવદર અને માંગરોળમાં 1-1 નોંધાય
જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, આજે એક દર્દીનુ મોત થયું છે આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 60 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 5 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 2 કેસ ,કેશોદ,માણાવદર અને માંગરોળમાં 1-1 નોંધાયો છે
(9:02 pm IST)