સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 23rd June 2022

સાવરકુંડલા, લીલીયા, જેસર તાલુકામાં રોડ-પુલના કામ માટે ૧૯.૩૬ કરોડ મંજુર

ભૂપેન્દ્રભાઇ પટેલ, પૂર્ણેશભાઇ મોદીનો આભાર વ્યકત કરતા નારણભાઇ કાછડીયા, કૌશિકભાઇ વેકરીયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. રર : ગુજરાત સરકારના માગૅ અને મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદી દ્વારા અમરેલી સંસદીય વિસ્તાર હેઠળ આવતા સાવરકુંડલા, લીલીયા અને જેસર તાલુકાના વિવિધ માગોૅ અને પુલોના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વષૅ ર૦રર–ર૩ અંતગૅત રૂા. ૧૯ કરોડ ૩૬ લાખ જેવી માતબર  રકમ મંજુર કરવા બદલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માગૅ–મકાન મંત્રી શ્રી પુણેૅશભાઈ મોદીનો આભાર વ્યકત વ્યકત કરેલ છે.

(12:57 pm IST)