સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

સાવરકુંડલા : અગિ્નપથ એટલે ઉજ્જવળ ભવિષ્‍ય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૪ : અમરેલી જીલ્લા ઉપાધ્‍યક્ષ સુરેશ પાનસુરિયાની યુવાનોને અપીલ કરતા જણાવ્‍યું છે કે અગ્નીપથ એટલે ઉજ્જવળ ભવિષ્‍ય છે.

અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ અને જાણિતા ઉદ્યોગપતી સુરેશ પાનસુરિયાએ અગ્નીપથના લાભોની છણાવટ કરી યુવાનો સમક્ષ મુકતા જણાવ્‍યું છે કે કોંગ્રેસ અને વિભાજનકારી પરિબળો દેશના હોનહાર યુવાનોને ભડકાવી રહ્યાં છે. સત્તરથી ૨૨ વર્ષના જે યુવાનો ભણવામાં તેજસ્‍વી નથી અથવા તો મેડિકલ કે બીજી કોઈ શાખામાં જોડાઈ શકે તેમ નથી તેમના માટે આ યોજના સુર્વણ યોજના છે.

(1:03 pm IST)