News of Saturday, 24th July 2021
બિલખામાં પૂ. મુકતાનંદ બાપુના આર્શિવાદ લેતા ભાવિકો
જુનાગઢ : ગુરૂ પૂર્ણિમા નિમિત્ત બિલાખા મુકામે પુ. મુકતાનંદ બાપુના આશીર્વાદ સંતો ભકતો અને ગ્રામજનોએ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીર : અહેવાલ : વિનુ જોશી, જુનાગઢ)
(1:01 pm IST)