સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 25th January 2023

આટકોટ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને અન્ન બ્રહ્મ યોજના સમાવેશ કરવામાં આવશે

(કરશન બામટા દ્વારા)  આટકોટ,તા.૨૪ : કૈલાશ નગર વિસ્‍તારમાં ઝૂંપડપટ્ટી માં રહેતા લોકો માટે સરકાર દ્વારા અન્ન બ્રહ્મ યોજનાનો યોજના સમાવેશ કરવામાં આવશે જેમાં ઝૂંપડપટ્ટી વિસ્‍તારમાં રહેતા લોકોને હવે સરકાર દ્વારા તેમને અન્ન આપવામાં આવશે જેનો સર્વે મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્‍યો હતો અને જેમની પાસે રેશનકાર્ડ નથી તેવા લોકોનું પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે. લોકોને અન્ન બ્રહ્મ યોજનામાં સમાવેશ કરવામાં આવશે ઝુપડપટ્ટીવિસ્‍તારમાં રહેતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

(10:55 am IST)