કાલે જામનગર કોર્પોરેશન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.રપ : જામનગર મહાનગરપાલીકા દ્વારા ૭૪માં પ્રજાસત્તાક દિન આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્ય અંતિથી બીનાબેન કોઠારી સલામી આપશે જયારે અતિથિ વિશેષ તરીકે પુનમબેન માડમ સંસદસભ્ય જામનગર રાઘવજીભાઇ પટેલ, મંત્રી કૃષિ પશુપાલન ગૌસંર્વધન, મત્સ્યોદ્યોગ ગ્રામ ગૃહ નિમાર્ણ અને ગ્રામ વિકાસ પ્રેક ઉપીસ્થતી દિવ્યેશભાઇ અકબરી ધારાસભ્ય, તપનભાઇ પરમાર, કે.મેયર, કુસુમબન પંડયા શાસક પક્ષ નેતા મનિષભાઇ કનખરા, ચેરમેન ન.પા.શિ. સમિતિ, રીવાબા જાડેજા માન.ધારાસભ્ય, મનિષભાઇ કટારીયા સ્ટે.કમીટી ચેરમેન, ધવલભાઇ નંદા વિરોધ પક્ષ નેતા, કેતનભાઇ ગોસરાણી દંડક હર્ષાબા પી.જાડેજા ચેરપર્સન રમત ગમત અને સાંસ્કૃતિ સમીતી રહેશે. લોકોને કાલે ગુરૂવારે સવારે ૯ કલાકે જી.જે. પ ફેશન શો રૂમની પાસે, નંદનવન સોસાયટી પાસે, લાલપુર રોડ, જામનગર ઉપસ્થિત રહેવા જામનગર મહાનગરપાલીકા પરિવારે નિમંત્રણ પાઠવ્યું છ.ે