News of Friday, 25th June 2021
કુંડળધામમાં બાળકોને હૈયાના હેતથી જમાડતા સંતો
રાજકોટ : બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ કુંડળધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ધો. ૧ થી ૮ના બાળકો માટે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયેલ. સંતોએ મંદિરમાં જ રસોઇ તૈયાર કરી બાળકોને પીરસી હતી.
(10:13 am IST)