News of Friday, 25th September 2020
જસદણ : આલણસાગર તળાવના પાળાના બાવળ દૂર કરવા માંગ
જસદણ : જસદણને પીવા અને ખેતી માટે પાણી પુરૂ પાડતુ આલણસાગર તળાવની પાળમાં વર્ષોથી બાવળ દૂર અને માટી પુરવામાં ન આવતા આ પાળો ભવિષ્યમાં નબળો પડી જવાની દહેશત સામાજિક કાર્યકર હરિભાઇ હિરપરાએ વ્યકત કરી છે તેમણે જણાવ્યુ કે તળાવનો આધારસ્થંભ આ પાળો બચાવવા તંત્રએ હવે જાગવુ જોઇએ. તસ્વીરમાં બાવળના ઝુંડ નજરે પડે છે.(તસ્વીર : હુસામુદ્દીન કપાસી, જસદણ)
(11:32 am IST)