News of Friday, 26th May 2023
વડીયા ગીરમાં શ્રી બાલવી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
(મહેશ કાનાબાર દ્વારા) માળીયાહાટીના તા. ૨૬ : તાલુકાના વડીયા ગીર ગામે લોહાણા જ્ઞાતિના રૂપારેલીયા પરિવારના કુળદેવી શ્રી બાલવી માતાજીના મંદિરમાં બાલવી માતાજી ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસ સુધી ભુઈ માં દિપ્તીબેનની ઉપસ્થિતિમાં અને શાષાી કેતનભાઇ પેરાણી, મેહુલભાઈ પેરાણી, આનંદભાઈ પેરાણી અને જયભાઈ પેરાણીના આચાર્ય પદે વેદ મંત્રો સાથે શાષાોકત વિધિથી ધામધૂમ થી યોજાઇ હતી. આ મહોત્સવમાં ગામે ગામથી મોટી સંખ્યામાં રુપારેલીયા પરિવારોએ હાજરી આપી હતી.
(10:49 am IST)