સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th July 2021

ધોરાજી માં BAPS સ્વામિનારાયણ મંદિરે હિંડોળા દર્શન નો પ્રારંભ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ના જુનાગઢ રોડ ખાતે આવેલ નવા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામી નારાયણ ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ ના દિવ્ય કલાત્મક હિંડોળા દર્શન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
ધોરાજી સ્વામિનારાયણ સત્સંગ મંડળ  તેમજ ધોરાજી મહિલા મંડળ , યુવતી મંડળ , યુવક મંડળ ,બાલ મંડળ , બાલિકા મંડળ , વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરવામાં જહેમત ઉઠાવી રહિયા છે
ધોરાજી ની ધર્મપ્રિય લોકોએ હિંડોળાના દર્શન કરવા પધારવા BAPS મંદિર સત્સંગ મંડળ ધોરાજી જનતાને નિમંત્રણ પાઠવે છે

(8:11 pm IST)