News of Monday, 26th September 2022
ડીવાયએસપીનું જૂનાગઢમાં સન્માન
જૂનાગઢ : પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ જોબનપુત્રા તથા ટ્રસ્ટી શ્રી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા અલ્પેશભાઈ પરમાર તથા જૂનાગઢ ગ્રેઇન સિડ્સ એન્ડ સયુગર મર્ચન્ટ એસોસિએશનના નૈષધભાઈ જોબનપુત્રા જૂનાગઢના ડી.વાય.એસ . પી. પ્રદીપસિંહ જાડેજાની પ્રમોશન સાથે અમદાવાદ બદલી થતા એમનું સ્વાગત પુષ્પ ગુલાબ સાથે કરેલ છે
(2:48 pm IST)