News of Thursday, 25th November 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવા બે પોઝીટીવ કેસ નોંધાયા :વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવા બે પોઝિટિવ કેસ નોંધાયા છે ,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 4.19.166 સેમ્પલ લેવાયા છે
(12:15 am IST)