સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th November 2022

જુનાગઢ જોશી પરિવારના લગ્નોત્સવમાં નવદંપતિને આશીર્વાદ પાઠવતા વડીલો

જુનાગઢ અમરાપુર કાઠીના નિવાસી રાજગોર સમાજના અગ્રણી મહેશભાઇ રાજાભાઇ જોશી તથા પલ્લવીબેનની સુપુત્રી ચિ.બરખાના શુભલગ્ન કોડિનાર નિવાસી મહેશભાઇ અમૃતલાલ મિશ્રા તથા જયશ્રીબેનના સુપુત્ર ચિ.વિશ્વાસ સાથે તા.૨૫નવેમ્બરને શુક્રવારના રોજ ભવનાથ તળેટી સ્થિત સનાતનધર્મશાળા જુનાગઢ ખાતે યોજાયા હતા આ નવદંપતિને તેમના માતાપિતા તેમજ જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોશીએ આશીર્વાદ આપેલ જે તસ્વીરમાં નજરે પડે છે(અહેવાલ વિનુ જોશી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:13 pm IST)