સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th January 2023

જસદણ વિછિયામાં વિદ્યાર્થીનીના આપધાત નો મામલો પહોંચ્યો ગાંધીનગર સુધી, મૃતક વિદ્યાર્થિની કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ના શેક્ષણિક સંકુલની હતી, કોળી વિકાસ સંગઠનના મુકેશ રાજપરા મુખ્યમંત્રી, ગૃહમંત્રી ને લખ્યો પત્ર, તટસ્થ તપાસની કરવામાં આવી માંગ, દિકરી ને અને તેમના પરિવાર ને ન્યાય નહી મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે.

(1:12 pm IST)