સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th January 2023

પોરબંદરશ્રી હરીમંદીરે ત્રિરંગો લહેરાવતા પુ.ભાઇશ્રી

જુનાગઢ : પોરબંદર સાંદીપની શ્રી હરીમંદીર ખાતે પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પણ પ્રજાસતાક દિનની ઉજવણી કરી હતી અને પુ.ભાઇશ્રીએ ત્રિરંગો લહેરાવી ધ્‍વજવંદન કર્યુ હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:46 pm IST)