સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

ભાવનગરમાં વિધવા બહેનોને કીટ વિતરણ

 ભાવનગર : માતૃભકિત સેવા મંડળ દ્વારા ૧૦૦ વિધવા બહેનોને કીટ વિતરણ કરાયુ હતું. જેમાં કેરીનો રસ તૃપ્‍તિબેન સમીરભાઈ ગાંધી દ્વારા અપાયો હતો. દર મહિને થતુ કીટ વિતરણ સમીર ગાંધી, દક્ષાબેન, ભૂમિબેન, ઈલાબેન, પરેશભાઈ, તરંગભાઈ, વિશાલભાઈ, ધાર્મિક ગાંધી, વિવેકભાઈ, ભાવનાબેન, અજયભાઈ, દિલીપભાઈ વગેરેના સહકારથી કરવામાં આવે છે. (તસ્‍વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી,ભાવનગર)

 

(10:53 am IST)