News of Friday, 27th May 2022
રાજુલાના હેલ્થ ઓફીસર તરીકે ડો.એન.વી.કલસરીયાની નિમણુંક
રાજુલા, તા. ૨૭ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી અધિકારી વર્ગ - ૨ની બદલી કરવામાં આવી છે. જેમાં ડો.એન.વી. કલસરીયાની તાલુકાના રેગ્યુલર હેલ્થ ઓફીસર તરીકે બઢતી આપવામાં આવી હતી.
(2:36 pm IST)