સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવા એકપણ નોંધાયો નથી : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવા એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ ચાર દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે   

(8:22 pm IST)