સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

ગીરસોમનાથ જિલ્લામાં આજે નવા ૧૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા આજે ૨૯૬ લોકોના કોરોના ટેસ્ટ કરાયા

ગીર સોમનાથ જીલ્લામા આજે ૧૬ નવા કોરોના પોઝિટીવ કેસોની વિગત જોઇએ તો વેરાવળ-૮, કોડીનારમાં ૪ ઉનામાં ૧ તથા તાલાલમમાં ૩ કેસો સાથે કુલ ૧૬ કેસો નોંધાયા છે.

વેરાવળ શહેર સ્થાનિક કોરોના ટેસ્ટની પ્રક્રિયા શરૃ કરવામા આવેલ છે જેમાં આજે વેરાવળ શહેરમાં કુલ ૨૯૬ ટેસ્ટ કરવામા આવેલ હતા. તેમાંથી ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા હતા. હાલ વેરાવળમાં કુ. ૨૧ એકટીવ કેસો છે.

(8:53 am IST)