સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

જામનગર શહેર માં નવા કેસ કરતા વધુ દર્દી ને ડિસ્ચાર્જ કરાયા : ૭૮ નવા કેસ સામે ૯૫ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

જામનગર : શહેર માં કોરોનાનાં કેસ નો આંકડો જોઈએ તો અત્યાર સુધીના લેવાયેલા કુલ સેમ્પલ ૨૩.૨૫૫ છે. જ્યારે ટોટલ એક્ટિવ કેસ ૩૬૪ છે. તથા અત્યાર સુધી માં કોરોના થઈ થયેલા મૃત્યુ ૧૪ થવા પામેલ છે..

(8:56 pm IST)