News of Wednesday, 28th April 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 8 દર્દીઓના મોત : નવા 314 કેસ નોંધાયા : વધુ 262 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 8 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 314 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 262 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,45,665 સેમ્પલ લેવાયા છે
(6:28 pm IST)