સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th May 2022

નરેન્‍દ્રભાઇના આગમન પહેલા લોકડાયરાની જમાવટ

આટકોટ ખાતે સભા મંડપમાં વ્‍હેલી સવારથી જ લોકોનો પ્રવાહ ચાલુ થઇ ગયો હતો ત્‍યારે નરેન્‍દ્રભાઇને સાંભળવા આવનારાનો સમય પસાર થાય તે માટે લોકડાયરામાં કલાકારોએ સાડા આઠ વાગ્‍યામાં જ ડાયરાની જમાવટ કરી દીધી હતી. (અહેવાલ : વિજય વસાણી, તસ્‍વીર : સંદિપ બગથરીયા)

 

(11:01 am IST)