સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી : કેશોદમાં 1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવો એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી જયારે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છનથી    

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1 પોઝિટિવ કેસમાં કેશોદમાં 1 કેસ નોંધાયો છે

(9:16 pm IST)