સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

જામનગરમાં આજે વધુ ૭૪ કોરોના કેસઃ ૯૦ લોકો સાજા થયાઃ ૩૪૮ એકટીવ કેસ : ગ્રામ્યમાં ૧૧ કેસ

જામનગરઃ અહી ખાતે આજે વધુ ૭૪ કોરોના પોઝીટીવ કેસ મળી આવતા કુલ ૭૪૮ એકટીવ કેસ થયા છે. તેની સામે ૯૦ લોકો સાજા થઇ ઘરે પરત ફર્યા છે. કુલ ૧૪ મોત થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આજે ૧૧ કેસ નોંધાયા છે. તેથી ગ્રામ્ય માં કુલ ૪૧ નોંધાયા છે. તેની સાથે ૭ ડિસ્ચાર્જ થયા છે. અને ગ્રામ્યમાં કુલ ૯ મૃત્યુ થયા છે.

(6:38 pm IST)