News of Tuesday, 27th September 2022
જામનગરના ધીરેનભાઈ માણેક પરિવાર દ્વારા દ્વારકાધીશના મુખ્ય પટરાણી માં રૂક્ષ્મણી માતાજી ને ૩.૨૫ તોલાનો સોનાનો હાર અર્પણ
દ્વારકા : નવરાત્રીના પ્રથમ દિવસે આજે પ્રથમ નોરતાએ જામનગરના ધીરેનભાઈ ભીખુભાઈ માણેક પરિવાર દ્વારા દ્વારકાધીશ ના મુખ્ય પટરાણી રૂક્ષ્મણી માતાજીને સોનાનો ૨૨ કેરેટ ગોલ્ડ હાર ૩,૨૫ તોલાનો અર્પણ કરવામાં આવેલ છે.( અહેવાલ : વિનુભાઈ સામાણી, તસવીર : દીપેશ સામાણી દ્વારકા)
(11:42 am IST)