સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th September 2022

જામનગરમાં આશાપુરા ગરબી મંડળના મહારાાણા પ્રતાપનાં જીવનની ઝાંખી ઘોડાએ આકર્ષણ જમાવ્‍યુ

જામનગર : સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ મહારાણા પ્રતાપનો રાસ જામનગરમાં થઈ રહ્યો છે. જામનગરના હાથી કોલોની વિસ્‍તારમાં ૧૯૮૦ થી ચાલતી આશાપુરા ગરબી મંડલમાં બાળાઓ ગરબે ઘૂમે છે. જ્‍યાં આ વર્ષે ખાસ મહારાણા પ્રતાપના જીવનની ઝાંખી કરાવતો અનોખો રાસ ગરબીમાં રજૂ કરવામાં આવી રહ્યો છે. આ રાસ ગરબામાં મહારાણા પ્રતાપને ઘોડા પર લાવવામાં આવે છે. જે લોકોમાં આકર્ષણ જગાવે છે. (અહેવાલ : મુラકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર) 

(1:56 pm IST)