News of Tuesday, 29th September 2020
જસદણઃ કચ્છના વકિલની હત્યા પ્રશ્ને આવેદન
જસદણઃ કચ્છના રાપર તાલુકાના એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીની હત્યા પ્રકરણના આરોપીને ઝડપી કડક સજા કરવાની માંગણી કરેલ. રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર સમતા સૈનિક દળના કાર્યકરોએ આપીને એડવોકેટ પરિવારને ન્યાય આપવા માંગણી કરેલ છે તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ હુસામુદીન કપાસી)
(11:43 am IST)