સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

કચ્‍છ પંથકના ૩ પ્રાંત ઓફીસરો બદલાયા : એક હુકમ રદ

રાજકોટ : ૩ પ્રાંત ઓફીસરોની બદલી સાથે એક પ્રાંત ઓફીસરની અગાઉ થયેલી બદલી રદ કરતો હુકમ કરવામાં આવેલ છે.

જે બદલીનો હુકમ રદ થયો છે તે અબડાસા કચ્‍છના પ્રાંત ઓફીસર એસ.જે. ખાચરનો છે.

નખત્રાણાના પ્રાંત ઓફીસર પ્રવિણસિંહ જેતાવનની બદલી અબડાસા કરવામાં આવી છે. જયારે પુરવઠા અધિકારી મેહુલ ખરસાણાને નખત્રાણામાં પ્રાંત ઓફીસર તરીકે મુકવામાં આવેલ છે.

(10:11 pm IST)