News of Thursday, 29th September 2022
કચ્છમા સામખીયારી પાસે છાડવારામાં સોમવારે રાચ્છ પરિવારના કુળદેવીશ્રી મોમાઇ માતાજીના સાનિધ્યમાં હવન
વાંકાનેર : સામખીયારીથી પંદર કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના છાડવારા મુકામે રાચ્છ પરિવારના કુળદેવી શ્રી મોમાઇ માતાજીનું મંદિર આવેલુ છે જ્યાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે આસો સુદ આઠમના તારીખ ૩/૧૦/૨૨ને સોમવારના રોજ શ્રી મોમાઇ માતાજીનો ‘હવન' રાખેલ છે. તો સર્વ રાચ્છ પરિવારજનોને પધારવા રાચ્છ પરિવાર દ્વારા નિમંત્રણ છે જે યાદી હરિભાઇ પુજારીએ જણાવેલ છે.
(10:16 am IST)