આદમભાઇ જુસબભાઇ કોંઢીયા (ઉર્ફેઃ- દાળમભાઇ) નો આજે ૬૩ માં વર્ષમાં મંગલ પ્રવેશજન્મઃ ૩૦-૦૬-૧૯૬૦ : વાંકાનેર
જન્મ દિવસ મુબારક
વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં રહેતા કોંઢીયા આદમભાઇ જુસબભાઇ છેલ્લા સાત વર્ષથી મન્સુરી પીંજારા જમાત-વાંકાનેરના પ્રમુખ પદે યથાવત છે. જમાતના સમાજ ઉપયોગી દરેક કાર્યોમાં પુરા ખંતથી રાત દિવસ સક્રિય રહે છે. અને કબ્રસ્તાનની કામગીરીમાં તેઓનો સહયોગ છે.
આ ઉપરાંત આદમભાઇ વાંકાનેર વિસ્તારમાં ૧૯૮૬ થી ધાર્મિક કામો જેમ કે હુશેની સબિલ કમીટી-મિલ પ્લોટનું છેલ્લા ૩૬ વર્ષથી પ્રમુખ સ્થાને સફળ આયોજન કરી રહ્યા છે.
સિરામીકમાં છેલ્લા રપ વર્ષથી પ્રવૃત હોઇ, મિલનસાર સ્વભાવથી ખૂબ લોકચાહના ધરાવે છે. વ્યવસાયઃ- સિરામીકસ ઉદ્યોગમાં છેલ્લા રપ વર્ષથી લેબર કોન્ટ્રાકટર ચલાવે છે.
આજે ૬૩ માં જન્મ દિવસ પ્રસંગે તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેઓના કોન્ટેક નંબર છે. ૯૯રપ૯ ૭૦૪પ૦
: શુભેચ્છક :
કોંઢીયા-સોહમ-સાફીન-સુમીન તથા કોંઢીયા પરિવારના દુઆ સલામ.
(હમારે દાદા કો હમારી ઉમ્ર લગ જાયે.)
મહમદ રાઠોડ-વાંકાનેર મો. ૯રર૮પ ૬ર૪ર૬