સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 30th June 2022

આદમભાઇ જુસબભાઇ કોંઢીયા (ઉર્ફેઃ- દાળમભાઇ) નો આજે ૬૩ માં વર્ષમાં મંગલ પ્રવેશજન્‍મઃ ૩૦-૦૬-૧૯૬૦ : વાંકાનેર

જન્‍મ દિવસ મુબારક

વાંકાનેરના મીલ પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા કોંઢીયા આદમભાઇ જુસબભાઇ છેલ્લા સાત વર્ષથી મન્‍સુરી પીંજારા જમાત-વાંકાનેરના પ્રમુખ પદે યથાવત છે. જમાતના સમાજ ઉપયોગી દરેક કાર્યોમાં પુરા ખંતથી રાત દિવસ સક્રિય રહે છે. અને કબ્રસ્‍તાનની કામગીરીમાં તેઓનો સહયોગ છે.

આ ઉપરાંત આદમભાઇ વાંકાનેર વિસ્‍તારમાં ૧૯૮૬ થી ધાર્મિક કામો જેમ કે હુશેની સબિલ કમીટી-મિલ પ્‍લોટનું છેલ્લા ૩૬ વર્ષથી પ્રમુખ સ્‍થાને સફળ આયોજન કરી રહ્યા છે.

સિરામીકમાં છેલ્લા રપ વર્ષથી પ્રવૃત હોઇ, મિલનસાર સ્‍વભાવથી ખૂબ લોકચાહના ધરાવે છે. વ્‍યવસાયઃ- સિરામીકસ ઉદ્યોગમાં છેલ્લા રપ વર્ષથી લેબર કોન્‍ટ્રાકટર ચલાવે છે.

આજે ૬૩ માં જન્‍મ દિવસ પ્રસંગે તેઓને ઠેર ઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે. તેઓના કોન્‍ટેક નંબર છે. ૯૯રપ૯ ૭૦૪પ૦

: શુભેચ્‍છક :

કોંઢીયા-સોહમ-સાફીન-સુમીન તથા કોંઢીયા પરિવારના દુઆ સલામ.

(હમારે દાદા કો હમારી ઉમ્ર લગ જાયે.)

મહમદ રાઠોડ-વાંકાનેર  મો. ૯રર૮પ ૬ર૪ર૬

(12:20 pm IST)