સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st January 2023

જામનગરમાં ૩૧.૬૫ લાખની વીજ ચોરી ઝડપાયા બાદ આજે કલ્યાણપુર-ભાટીયા પંથકમાં ચેકીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૩૧ : જામનગરમાં કાલે ૩૭ ટીમોએ ૪૨ વિજ મીટરો ચેક કરીને ૮૫ મિટરોમાંથી ૩૧.૬૫ લાખની વિજ ચોરી ઝડપી પાડી હતી. જ્યારે આજે ૩૩ ટીમો કલ્યાણપુર-ભાટીયા પંથકમાં ત્રાટકી છે. અને જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વિજ ચેકીંગ કરવામાં આવ્યું છે.

(11:50 am IST)