News of Tuesday, 31st January 2023
જામનગરમાં ૩૧.૬૫ લાખની વીજ ચોરી ઝડપાયા બાદ આજે કલ્યાણપુર-ભાટીયા પંથકમાં ચેકીંગ
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૩૧ : જામનગરમાં કાલે ૩૭ ટીમોએ ૪૨ વિજ મીટરો ચેક કરીને ૮૫ મિટરોમાંથી ૩૧.૬૫ લાખની વિજ ચોરી ઝડપી પાડી હતી. જ્યારે આજે ૩૩ ટીમો કલ્યાણપુર-ભાટીયા પંથકમાં ત્રાટકી છે. અને જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વિજ ચેકીંગ કરવામાં આવ્યું છે.
(11:50 am IST)