News of Monday, 31st May 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :એક દર્દીનું મોત : નવા 22 કેસ નોંધાયા : વધુ 49 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે એક દર્દીનું મોત થયું છે કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 49 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,85,382 સેમ્પલ લેવાયા છે
(7:05 pm IST)