સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st May 2021

મોરબી રામધન આશ્રમના શિષ્યા રતનબેને રાજકોટ ખાતે કોરોના રસી મુકાવી

મોરબી : સરકારે ૧૮ થી ૪૪ વયના નાગરિકોને કોરોના રસી મુકાવવાની ઝુંબેશ શરુ કરી હોય જેમાં રામધન આશ્રમના શિષ્યા રતનબેન (રત્નેશ્વરીબેન) દ્વારા રજીસ્ટ્રેશન કરાવી રાજકોટ ખાતે પોપટપરામાં આવેલ કુમારશાળામાં તેમને રસીનો પ્રથમ ડોઝ લીધો હતો
કોરોના મહામારી સામે લડવા માટે રસી મુકાવવી જરૂરી હોય તેમ જણાવીને રતનબેને દરેક નાગરિકો રસી જરૂર મુકાવે અને રસી સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું હતું

(8:03 pm IST)