સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના ધીમો પડ્યો :નવા 88 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 272 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 18 કેસ ,જૂનાગઢ તાલુકામાં 8 કેસ,ભેસાણમાં 15 કેસ, કેશોદમાં 10 કેસ, માણાવદરમાં 9 કેસ,માળીયા અને વિસાવદરમાં 7 કેસ, માંગરોળમાં 6 કેસ, મેંદરડામાં 5 કેસ, વંથલીમાં 3 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ધીમો પડ્યો છે, આજે કોરોનાના નવા 88 પોઝિટિવ કેસ નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં વધુ 272 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 88 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 18 કેસ ,જૂનાગઢ તાલુકામાં 8 કેસ,ભેસાણમાં 15 કેસ, કેશોદમાં 10 કેસ, માણાવદરમાં 9 કેસ,માળીયા અને વિસાવદરમાં 7 કેસ, માંગરોળમાં 6 કેસ, મેંદરડામાં 5 કેસ, વંથલીમાં 3 કેસ નોંધાયા છે

(8:33 pm IST)