સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

નહેરના પાટીયા ખોલાતા પાણી ઓસર્યા

  જામનગર મહાનગરપાલિકાએ આજે સવારે છ વાગ્યાની આસપાસ સુમેર કલબ રોડ પાસે આવેલ નહરેના પાટીયા ખોલતા પ્રદર્શન ગ્રાઉન્ડ અને પત્રકાર કોલોની માં પાણીનું સ્તર ઉતરી ગયું છે ઉપરોકત તસવીરમાં સુમેર કલબ રોડ ઓશવાળ સેન્ટર થઈ અને ખોડીયાર મંદિર પાસેથી નહેર દરિયા તરફ જઈ રહી છે  તે નજરે પડે છે. હજુ પણ કોર્પોરેશન આ નહેર ને સાફ કરે તો વધુ પાણી જઈ શકે તેમ છે. (તસ્વીર : કિંજલ કારસરીયા)

(2:51 pm IST)