સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

સોમનાથ મંદિરે તુલસીનું પૂજન

 પ્રભાસપાટણઃ ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસપાટણ સ્થિત જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે તુલસીનું પૂજન કરવામાં  આવ્યું હતું. પ્રકૃતિ વંદના કાર્યક્રમ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના મહાપ્રબંધક શ્રી વિજયસિંહ ચાવડાએ તુલસીનું પૂજન- આરતી કરેલ. સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન યોજાયો.

(2:52 pm IST)