Gujarati News

Gujarati News

જુનાગઢમાં વૃધ્ધ, વિધવા અને જરૂરીયાતમંદ લોકોને ૧૧૦૦ અન્નપુર્ણા રેશન કિટસનું વિતરણ: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ સમુહલગ્ન સમીતીના સહયોગથી : આંબાવાડી વિસ્તારના હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને રોજગારી ગુમાવવાના કારણે નિરાધાર બની ગયેલા ૧પ૦ પરીવારોની યાદી તૈયાર કરી સહાય કરાઇઃ જુનાગઢ, અમરેલી અને ગિર સોમનાથ જીલ્લામાં અત્યાર સુધીમાં ૬પ૦૦ કિટસનું વિતરણ કરાયું: આગામી સપ્તાહે ભેસાણમાં ૪૦૦ પરીવારોને અન્નપુર્ણા રેશન કિટસ વિતરણ કરવામાં આવશે, સંકટ સમયે લોકોને ઉપયોગી થાય એ સાચો ધર્મ છે-સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસીયા અને રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેકટ મેનેજર હરેશભાઇ ગજેરા access_time 1:49 pm IST