Gujarati News

Gujarati News

ભાલકાતીર્થ લાઈવ દર્શન સેવાનો જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને કથાકાર ડૉ.મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે પ્રારંભ: શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકાતીર્થના લાઈવ દર્શન હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરના ભાવિકો સુધી પહોંચાડશે:સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ માહિતી અને પ્રસારણ ક્ષેત્રે સોમનાથ ટ્રસ્ટની આગેકૂચ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પ્રતિવર્ષ 80 કરોડથી વધુ ભાવિકો કરે છે ત્યારે જગતગુરુ શ્રીકૃષ્ણના ભાલકેશ્વર સ્વરૂપના લાઈવ દર્શન સમગ્ર જગતને કરાવવાના કાર્યનો પ્રારંભ access_time 11:44 pm IST