Gujarati News

Gujarati News

પોરબંદરના આર્યકન્‍યા ગુરૂકુળમાં વિદ્યાર્થિનીઓ દ્વારા ગંભીર આક્ષેપો અંગે ચાઇલ્‍ડ વેલફેર કમિટી દ્વારા તપાસ: આર્યકન્‍યા ગુરૂકુળ મહિલા કોલેજના પ્રિન્‍સીપાલ ડો. અનુપમ. નાગરે જણાવેલ કે સંસ્‍થાને બદનામ કરવા કેટલીક વિધ્‍નસંતોષી છાત્રાઓનું કાવતરૂ છે : આર્યકન્‍યા ગુરૂકુળના પ્રિન્‍સીપાલ ડો. રંજનબેન મજીઠિયા કહે છે કે એકાદ માસ પહેલા એક વિદ્યાર્થીનીએ હોસ્‍પટેલમાં એડમીશન લીધા બાદ તેમને ગમતુ ન હોય તેથી અન્‍ય વિદ્યાર્થીનીઓ દ્વારા ખરાબ હરકતોની ખોટી સ્‍ટોરી બનાવી છે : ડો. ચેતનાબેન તિવારી જણાવે છે કે અગાઉ આવુ અનેક વખત બન્‍યુ ત્‍યારે સંસ્‍થાએ આંખ આડાં કાન કરી લીધા હતા access_time 1:24 pm IST