Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

નિલેષભાઇ વોરા પરિવારને આંગણે કન્‍યા વિદાયની વેળાઃ ચિ. નિધી : ચિ. પરાગ

રાજકોટ તા. રઃ શ્રીમતી જીજ્ઞાબેન તથા નિલેષભાઇ રતીલાલભાઇ વોરાની સુપુત્રી ચિ. નિધીના શુભ લગ્ન શ્રીમતી સાધનાબેન તથા દિલીપભાઇ કંછેદીલાલ જૈનના સુપુત્ર ચિ. પરાગ સાથે તા. ૪ ને બુધવારના રોજ નિધાર્યા છે. મંડપ મૂર્હત,   શ્રીફળ વિધી-સંગીત સંધ્‍યા કાલે તા. ૩ને મંગળવારે યોજાશે. તા. ૪ ને બુધવારે સવારે ૯-૩૦ કલાકે જાન આગમન તથા ૧૧:૩૯ કલાકે હસ્‍તમેળાપ યોજાશે.

(4:03 pm IST)