Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ખંભાળિયાના રાજપૂત અગ્રણી વિજયસિંહના આંગણે શુભલગ્ન ચિ. વનરાજસિંહ ચિ. સ્વાતીબા ::: ચિ. ધૈર્યાનીબા ચિ. જયદેવસિંહ

ખંભાળિયાઃ રાજપૂત અગ્રણી વિજયસિંહ કરસનજી વાઢેરના પુત્ર ચિ. વનરાજસિંહ (ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ)ના શુભલગ્ન મૂળ સોનારડી હાલ ખંભાળિયા નિવાસી સ્વ. કિરીટસિંહ પથુભા જાડેજાના પુત્રી ચિ. સ્વાતીબા સાથે તા. ૭ ના રોજ યોજાયેલ છે. તેમજ સુપુત્રી ચિ. ધૈર્યાનીબાના શુભલગ્ન મૂળ ચાંચવડ નિવાસી તથા હાલ સુરત રહેતા ભાવસિંહજી બનેસંગજી ચૌહાણના પુત્ર ચિ. જયદેવસિંહ સાથે તા. ૭ના રોજ યોજાયેલ છે.(

(1:04 pm IST)