Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

રમેશસિંહ તલાટીયાના સુપુત્રના શુભલગ્ન ચિ.અભિષેકસિંહ - ચિ.નેહાબા

રાજકોટ નિવાસી અ.સૌ. હંસાબા તથા શ્રી રમેશસિંહ માનસિંહજી તલાટીયાના સુપુત્ર ચિ. અભિષેકસિંહ (અભિરાજ) ના શુભલગ્ન વડ વાજડી નિવાસી અ.સૌ. ઇંદુબા તથા શ્રી વનરાજસિંહ રણજીતસિંહજી ખેરડીયાની સુપુત્રી ચિ. નેહાબા સાથે તા. ૬ ના સોમવારે ધી એલીગન્‍સ પાર્ટી પ્‍લોટ, અવધ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

(3:41 pm IST)